Top Story

અમદાવાદના માણેક ચોકમાં આવેલું પુરુષોત્તમ મંદિર: 600-700 વર્ષની પુરાતન ધરોહર
અમદાવાદના લાખા પટેલની પોળમાં આવેલું પુરુષોત્તમ મંદિર ગુજરાતનું એક અનોખું તીર્થસ્થળ છે, જ્યાં ભગવાન પુરુષોત્તમ સ્વયંભૂ કૂવામાંથી પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન આ પવિત્ર સ્થાને ભક્તોનું આગમન ઉમટી પડે છે.